Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

હૈદરાબાદમાં ચારમિનારની એક મિનારનો હિસ્સો તુટયો

         હૈદરાબાદમાં આવેલ ચાર મીનારના એક મિનારનો હીસ્સો બુધવાર રાતા તુટયો જો કે આ દરમ્યાન કોઇના ઘાયલ થવાના ખબર નથી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઇ) ચાર મીનારની મરામત અને રખ-રખાવનુ કામ કરી રહી છે. અને ખબર  છે કે જે મીનારને નુકશાન પહોચ્યુ છે એની મરામતનુ કામ પુરુ થઇ ચુકયુ હતુ.

(12:00 am IST)