Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

વારાણસથી ચૂંટણી ન લડવા માટે રૂ. પ૦ કરોડની ઓફરઃ તેજબહાદુર યાદવ

         બીએસએફમાંથી હટાવવામા આવેલછ જવાન તેજબહાદુર યાદવએ કહ્યું છે કે વારાણસીથી ચુંટણી ન લડવા માટે એમને રૂ. પ૦ કરોડની ઓફર અને હત્યાની ધમકી મળી હતી. યાદવએ કહ્યું  એમને ખ્યાલ હતો કે એમનુ નામાંકન રદ કરાવવા માટે સાજીશ રચવામા આવેલ છે. ચુંટણી આયોગએ બુધવારના સપા ઉમેદવાર તેજબહાદુરનુ નામાંકન રદ કર્યુ હતુ.

(12:00 am IST)