Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

જે લોકો સ્વાસ્થ્ય કર્મીઓ પર હુમલા કરે છે એમના વિરૂધ્ધ ગૃહ મંત્રાલયએ રાજયોને કડક કાર્યવાહી કરવા કહ્યુ

ન્યુ દિલ્લીઃ ગૃહમંત્રાલયના સંયુકત સચિવ પુણ્ય સલિલા શ્રી વાસ્તવએ કહ્યુ ગૃહ મંત્રાલયએ રાજય સરારોને પત્ર લખી કહ્યુ  છે કે જે લોકો સ્વાથ્ય સેવાઓમા કામ કરી રહ્યા છે એમની સુરક્ષા સુનિશ્ચિત કરે.

 સ્વાસ્થ્ય અને સીમાવર્તી શ્રમિકો પર હુમલાના મામલા કડક કાર્યવાહી કરવા બારામા પણ લખ્યુ છે.

(11:06 pm IST)