Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

દિલ્લીઃ નગર નિગમ નિજામુદીન અને એની આસપાસના વિસ્‍તારોમાં સેનિટાઇજેશનનું કાર્ય શરૂ

ન્‍યુ દિલ્લીઃ દિલ્લી નગર નિગમએ નિજામુદીન અને એની આસપાસના વિસ્‍તારોમાં સેનિટાઇજેશનનું કામ શરૂ કર્યું છે. એમસીડી વોર્ડના ઇન્‍ચાર્જ ઓમપ્રકાશ પાંચાલએ કહ્યું અમે ૩૦ તારીખથી અહીં આવી રહ્યા છીએ અમે મરકજને સેનિટાઇજેશન કર્યું.

મરકજની બાજુમાં એક મરકજ મસ્‍જીદ છે અમે આજે એને પણ સેનિટાઇઝ કરી.

(10:07 pm IST)