Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

રાજસ્‍થાનમાં કોરોના વાયરસ મામલાની કુલ સંખ્‍યા વધીને ૧૬૬ થઇ ગઇઃ રાજસ્‍થાન સ્‍વાસ્‍થ્‍ય વિભાગનો ખૂલાસો

જયપુરઃ રાજસ્‍થાન સ્‍વાસ્‍થ્‍ય વિભાગએ જાણકારી આપી કે રાજયમાં કોરોના વાયરસ મામલાની કુલ સંખ્‍યા વધીને ૧૬૬ થઇ ગઇ જેમાં તબલીગી જમાતને કારણે ર૯ મામલા શામેલ છે.

(10:06 pm IST)