Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

દિલ્હીમાં કોરોનાના ૩૮૪ કેસઃ અરવિંદ કેજરીવાલ

દિલ્હીમાં કોરોનાના ૩૮૪ કેસમાંથી રપ૯ દર્દી તબ્લીગી જમતના મરકજવાળાઃ વિદેશથી આવેલ પ૮ કેસઃ વિદેશીઓના સંપર્કથી  ૩૮ને ચેપ લાગ્યોઃ પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપ્યો અહેવાલ

(5:29 pm IST)