Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

દેશભરમાં ૫૦ ડોકટર્સ અને મેડિકલ સ્‍ટાફ સંક્રમિત, બધાને આઇસોલેટ કર્યા

નવી દિલ્લીઃ કોરોના વાયરસએ દેશભરમા અત્‍યાર સુધી બે હજારથી વધારે લોકોને પોતાની લપેટમાં લઇ લીધા  છે. કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયએ ગુરૂવારના બતાત્‍વયુ કે દેશભરમા લગભગ ૫૦ ડોકટર્સ અને મેડિકલ સ્‍ટાફ મેમ્‍બર્સ કોરોનાથી સંક્રમિત મળ્‍યા છે.

સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયના સંયુકત સચિવ લવલવ અગ્રવાલએ મીડીયાને સંબોધિત કરતા કહ્યુ દેશભરમા ડોકટર નર્સ અને પેરામેડિકલ સ્‍ટાફના લગભગ ૫૦ સભ્‍યો કોવિડ-૧૯થી પોઝીટીવ મળ્‍યા છે. એમણે ઇન્‍દોરની પથ્‍થરમારાની ઘટનાને દુભાગ્‍ય પૂર્ણ બતાવી.

(12:00 am IST)