Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

રામ મંદિરનો વિરોધ કરનારા પાકિસ્તાન ચાલ્યા જાયઃયુપી શિયા વકફ બોર્ડ

ઉત્તર પ્રદેશ શિયા વકફના ચેરમેન વસીમ રિજવીએ જણાવ્યું કે, અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો વિરોધ કરનારાઓને પાકિસ્તાન અને બાંગ્લાદેશ ચાલ્યા જવું જોઈએ :  કટ્ટરપંથી મૌલવી દેશને તબાહ કરવાની કોશિશ કરી રહ્યા છે અને તેઓએ પાકિસ્તાન કે અફઘાનિસ્તાન ચાલ્યા જવું જોઈએ : રિજવીના જણાવ્યા અનુસાર, આવા મુસલમાનો માટે ભારતમાં કોઈ સ્થાન નથી

(11:38 am IST)