Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

અભયભાઈ ભારદ્વાજના પાર્થિવ દેહના અંતિમ દર્શન : પુષ્પાંજલી અર્પણ કરતા સ્નેહીજનો

રાજકોટ : પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજનું અવસાન થયા બાદ આજે તેમનો પાર્થિવ દેહના તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવેલ. તે વખતની તસ્વીરમાં મુખ્યમંત્રી સહિતના નેતાઓ, રાજકીય આગેવાનો, એડવોકેટ, શહેર શ્રેષ્ઠીઓ, કોર્પોરેટરો, જ્ઞાતિ આગેવાનો, મહિલા અગ્રણીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સદ્દગત અભયભાઈના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી પુષ્પાંજલી અર્પણ કરી હતી તે વખતની તસ્વીરો.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:09 pm IST)