Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

અભયભાઈનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન

રાજકોટ : પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજનો પાર્થિવદેહ સ્મશાન ખાતે લઈ જવામાં આવ્યો હતો તે વેળાની તસ્વીર નિહાળી શકાય છે. આ તકે વિજયભાઈ રૂપાણી, ધનસુખભાઈ ભંડેરી, કમલેશભાઈ મિરાણી સહિતના ઉપસ્થિત છે. અંતિમયાત્રામાં વિજયભાઈ છેક સુધી સાથે જ રહ્યા હતા. અન્ય તસ્વીરોમાં નીતિનભાઈ ભારદ્વાજ, અંશ ભારદ્વાજ તેમજ ભારદ્વાજ પરિવારના સભ્યો દર્શાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:08 pm IST)