Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

ખેડૂતોએ દુઃખ મનમાં ન રાખવું જોઈએ, દેવું કોને હોતું નથી ? :હરિયાણાના કૃષિમંત્રીએ કરી સુફિયાણી વાતો

 

હરિયાણાના કૃષિ પ્રધાન ઓમપ્રકાશ ધનકર ખેડૂતોના આપઘાત મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ખેડૂતોએ પોતાના દુઃખને મનમાં રાખવું જોઇએ. ઘરવાળા, પાડોશી, પત્ની અથવા સિસ્ટમને જણાવવું જોઇએ. તેમણે કહ્યું કે કર્જદાર કોણ નથી. નેતાઓ, પત્રકાર, બધા પર દેવું હોય છે. દેવામાં ડૂબેલા ખેડૂતો માટે મદદ કરવાના બદલે કૃષિપ્રધાન સુફિયાણી વાતો કરવા લાગ્યા હતા .

(11:09 am IST)