Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

પ્રસાર ભારતીના અધ્યક્ષ સૂર્યપ્રકાશનો કાર્યકાળ વર્ષ-૨૦૨૦ સુધી વધ્યો

સત્તાવાર ઘોષણા અનુસાર, પસંદ કરેલ સમિતીની ભલામણોને કારણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રસાર ભારતીના અધ્યક્ષ એ. સુર્યપ્રકાશનો કાર્યકાળ ૮ ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધી વધાર્યો : ઉલ્લેખનીય છે કે, પત્રકાર સૂર્યપ્રકાશને કેન્દ્રમાં એનડીએની સરકાર બન્યા બાદ ૨૦૧૪માં પ્રસાર ભારતીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા

 

(4:11 pm IST)