Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

કાશ્‍મીર મસલાને જટિલ બનાવવા માટે નહેરૂને જવાબદાર બતાવવા કેટલી હદ સુધી પ્રોપેગેંડા : શિવસેના સાંસદ સંજય રાઉત

શિવસેના સાંસદ સંજય રાઉતએ કહ્યું છે કાશ્‍મીર સમસ્‍યા ફકત પંડિત નહેરૂ અથવા કોંગ્રેસને કારણ જ જટિલ થઇ આ કેટલી હદ સુધી દુષ્‍પ્રચાર (પ્રોપેગેંડા) છે. એમણે કહ્યું પીંડત નહેરૂએ કાશ્‍મીર સમસ્‍યા હલ કરવા અને શાંતિ રાખવા માટે પોતાના સ્‍તર પર હરસંભવ પ્રયોગ કર્યા હતા આવા પ્રયોગ અટલ બિહારી બાજપેયીએ પણ કર્યા હતા. તે બસ લઇ લાહોર સુધી ગયા હતા.

(11:32 pm IST)