Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ટ્રમ્‍પની ૧૮ રેલીથી ૩૦,૦૦૦ થી વધારે કોવિડ-૧૯ કેસ અને ૭૦૦ મોત થયાનું અનુમાન : અધ્‍યયન

સ્‍ટેનફોર્ડ યુનિવર્સિટીના શોધકર્તાઓના અધ્‍યયન  મુતાબિક ર૦ જુનથી રર સપ્‍ટેમ્‍બર વચ્‍ચે અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની લગભગ ૧૮ રેલિયોથી ૩૦,૦૦૦ થી વધારે કોવિડ-૧૯ કેસ અને ૭૦૦ થી વધારે મોત થયાનું અનુમાન છે શોધકર્તાઓના મુતાબિક જે સમુદાયો વચ્‍ચે રેલિયો થઇ અમેણે બિમારી અને મોતના મામલામાં ઉંચી કિંમત અદા કરી.

(11:18 pm IST)