Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ગાંધી જયંતિ પર રાહુલએ કરી પદયાત્રા, કહ્યું બાપુએ પ્‍યારથી નફરતને હરાવવાનું શિખવ્‍યુ હતુ.

કોંગ્રેસ નેતા  રાહુલ ગાંધીના નેતૃત્‍વમાં કાર્યકર્તાઓએ ગાંધી જયંતિના અવસર પર દિલ્‍હી કોંગ્રેસની ઓફીસેથી રાજઘાટ સુધી પદયાત્રા કરી.

રાહુલએ ટવિટ કર્યુ રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીએ  પોતાના શબ્‍દો અને કાર્યો દ્વારા આપણને દેખાડયુ કે લોકોથી પ્‍યાર અને અહિંસા જ અત્‍યાચાર, કટ્ટરતા અને નફરતને હરાવવાનૂ એક માત્ર અનુકરણ છે.

(11:41 pm IST)