Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

મહાત્મા ગાંધી દ્વારા સત્યાગ્રહ : જવાહર નહેરૂ-સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઇ પટેલ, રવિન્દ્રનાથ ટાગોર સાથેના સંભારણા

મહાત્મા ગાંધીજીની આજે ૧પ૦મી જન્મ જયંતિની નિમિત્તે યાદગાર તસ્વીરો સંભારણા રૂપે રજુ કરવામાં આવી છે, જેમાં પ્રથમ તસ્વીરમાં મહાત્મા ગાંધીજી ધ્યાન મુદ્રા, લોકોનું અભિવાદન ઝીલતા પૂ. મહાત્મા ગાંધી, મીઠાના સત્યાગ્રહ સમયે, તથા લેખકાર્ય અને રેટિંયો કાંટતા ગાંધીજી, મહાત્મા ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઇ પટેલ, જવાહરલાલ નહેરૂ, દાંડીકૂચ, ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધીજી જાહેરસભા સંબોધતા તથા હાસ્ય વેરતા નજરે પડે છે.

(3:34 pm IST)