Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

પૂ. બાપુની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે રાષ્ટ્રપિતાને ફુલહાર કરી શ્રદ્ધાંજલી અર્પણ કરતા બાળકો

અમદાવાદ ખાતે આજે સવારે યોજાયેલી સર્વધર્મ પ્રાર્થના સભા દરમિયાન બાળકોએ પોતાના પ્યારા પૂ. બાપુને ફુલહાર કરી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી તે તસ્વીરમાં નજરે પડે છે. અમદાવાદ સહિત ગુજરાતભરમાં પૂ. બાપુને શ્રદ્ધાંજલી અર્પણ કરતા અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે. પોરબંદર, રાજકોટ અને અમદાવાદમાં મુખ્ય કાર્યક્રમો યોજાયા છે. સાંજે વડાપ્રધાન અમદાવાદ આવી રહ્યા છે. (તસ્વીર સૌજન્યઃ પાયોનિયર)

(11:32 am IST)