Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

યુએન મહાસચિવે રાજઘાટ ઉપર મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલી આપી

ભારતની યાત્રાએ આવેલ  સંયુકત રાષ્ટ્ર (યુ એન) ના મહાસચિવ એંટોનિયો ગુટેરેશએ મંગળવારે મહાત્મા ગાંધીની ૧પ૦ મી જયંતિ પર રાજઘાટ-દિલ્હીમાં જઇ એમને શ્રધ્ધાંજલી આપી ગુટેરેશએ ટવિટ કર્યુ કે મને એવું સ્મરણ થાય છે કે હું એમણે સાબીત કરેલ કે અહીંસા ઇતિહાસ બદલી શકે છે. ભગવાન કરે એમની સમજ અને સંકલ્પ શાંતિ અને સમૃદ્ધીની તરફ અમારા સામુહિક કાર્યનું માર્ગદર્શન કરે.

(12:49 am IST)