Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ટેલિકૉમ કંપનીઓ 15 દિવસમાં આધારના ડિલિંક માટે પ્લાન આપે : UIDAIની તાકીદ

નવી દિલ્હી :ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) ટેલિકૉમ કંપનીઓ દ્વારા eKYC માટે તેના ઉપયોગને રોકવાના પ્રયત્નોમાં લાગી ગયું છે. UIDAI ટેલિકૉમ કંપનીને પૂછ્યું છે કે, હવે મોબાઈ સિમકાર્ડના સત્યાપન માટે થનારા આધાર કાર્ડ નંબરના ઉપયોગને કેવી રીતે રોકવામાં આવશે તેનો વિગતવાર 15 દિવસમાં આપવામાં આવે. હવે કંપનીઓને 15 ઑક્ટોબર 2018 સુધીમાં જવાબ દાખલ કરવાનો છે

(9:15 am IST)