Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ઇતિહાસ નહીં લોકો એમની કાર્ય પ્રણાલિથી એમનું મૂલ્યાંકન કરે છેઃ ન્યાયધિશ દિપક મિશ્રા

દેશના મુખ્ય ન્યાયધીશ દિપક મિશ્રાએ સોમવારે એમની વિદાય પાર્ટીના સ્પીચમાં કહ્યું કે લોકો ઇતિહાસની દ્રષ્ટિએ નહી પણ એમની કાર્યપ્રણાલીથી અને દ્રષ્ટિકોણથી મૂલ્યાંકન કરે છે. એમણે કહ્યું કે વકીલોની પાસે ઘણી બધી જવાબદારીઓ રહેલી છે. જસ્ટીશ મિશ્રાએ ર૮ ઓગષ્ટે ભારતના ૪પ માં ન્યાયધિશના શપથ લીધેલા.

(12:00 am IST)