Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

RBI દ્વારા બંધન બેંકને શાખા ખોલવા પર મનાઇ-બંધન બેંકના શેરમા ર૦ ટકાનો ઘટાડો

RBI દ્વારા બંધન બેંકને નવી શાખાઓ ખોલવા પર પ્રતિબંધ લગાવવામા આવેલ છે. અને સીઇઓ ચંદ્રશેખર ઘેોષનો પગાર રોકવાના આદેશ બાદ સોમવારે આ બેંકના શેરમાં ર૦ ટકાનો ઘટાડો થયેલ છે. જે આ શેરના લિસ્ટીંગ બાદ એક દિવસીની વધારે ઘટ છે. આનાથી બંધન બેંકના બજાર પૂંજીકરણમા લગભગ ૧૩પ૦૦ કરોડની ગીરાવટ આવેલ છે.

(12:00 am IST)