Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

સુશાંતસિંહ રાજપૂતના આપઘાત કેસમાં સંજય લીલા ભણસાલીની પૂછપરછ કરાશે

નવી દિલ્‍હીઃ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત આપઘાત કેસમાં સંજય લીલા ભણસાલીની પૂછપરછ હાથ ધરવામાં આવશે.

સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે ત્‍યારે બાજીરાવ મસ્‍તાની અને રામલીલા બંને ફિલ્‍મો સુશાંતસિંહ પાસે આવી હતી પરંતુ યશરાજ ફિલ્‍મ્‍સ સાથે તેનો કરાર થયો હતો.

જો કે આ તમામ મુદ્દે પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવશે.

(5:09 pm IST)