Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

વલસાડના તીથલ દરિયા કિનારે 'નિસર્ગ' વાવાઝોડાની અસર શરૂ : માછીમારોને દરિયામાં જવાની : વલસાડના 35 ગામોને એલર્ટ જાહેર

દરિયાકિનારાના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું : વહીવટી તંત્ર એલર્ટ

વલસાડ : પશ્ચિમ બંગાળમાં તાજેત્તરમાં આવેલા 'અમ્ફાન' વાવાઝોડા પછી દેશમાં વધુ એક 'નિસર્ગ' વાવાઝોડું આવી શકે છે. આ વાવાઝોડું અરબસાગરમાં બની રહ્યું છે. ભારતીય હવામાન  વિભાગે ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે.

(11:57 am IST)