Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

યુપીમાં ગોરખપુર અને મેરઠમાં બે કોરોના દર્દીના મોત : તબલીગી જમાતમાં ગયેલ 569 લોકોની ભાળ મેળવાઈ

ઉત્તરપ્રદેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધતી જાય છે . ઉત્તરપ્રદેશ પોલીસે દિલ્હીના તબલીગી જમાતમાં સામેલ થયેલા 569 લોકોની ભાળ મેળવી લેવાઈ છે. બુધવારે ગોરખપુર અને મેરઠમાં બે દર્દીના મોત થયા છે. જેની સાથે સંક્રમિતોની સંખ્યા 132 થઇ ગઇ છે.

(1:24 pm IST)