Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

રાજસ્થાનમાં કોરોનાના કારણે જરૂરત મંદોને ૧પ૦૦ રૂપિયા મળશે

જયપુરઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં મંગળવારના થયેલ રાજયમંત્રી પરિષદની બેઠકમાં કોરોનાથી ઉપજેલ સંકટનો મુકાબલો કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો કે મુખ્યમંત્રીથી લઇ અધિકારી, કર્મચારીઓના માર્ચ માસના વેતનનો હિસ્સો સ્થગિત રહેશે. જરૂરતમંદોને ૧પ૦૦ રૂપિયાની અનુગ્રહ રાશી મળશે.

(12:00 am IST)