Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

ભારતીય એર સ્ટ્રાઇકથી દેવદારના વૃક્ષોને નુકસાનઃ યુએનમાં ફરિયાદ કરશે : પાક

ભારત દ્રારા એલઓસી પારની થયેલ એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાનના જલ વાયુ મામલાના મંત્રી મલિક અમીન અસલમએ ભારત પર ઇકો ટેરીરિજન ( પર્યાવરણીય આતંકવાદ) નો આરોપ લગાવતા કહ્યું છે કે તે આની ફરિયાદ સંયુકત રાષ્ટ્ર (યુએન) માં કરશે. એમણે કહ્યું  ભારતીય લડાકૂ વિમાનોએ ફોરેસ્ટ રિઝર્વ પર બોંબમારો કરી દેવદારના ડર્ઝનો વૃક્ષો બરબાદ કર્યા પર્યાવરણને ગંભીર ક્ષતિ થઇ.

(10:56 pm IST)