Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

બજેટમાં ગરીબ કલ્યાણ લોકો માટે અને મોંઘવારીને નિયંત્રણ કરવા માટે કંઈપણ નથી: મલ્લિકાર્જુન ખડગે

નવી દિલ્હી : આજે રજૂ થેયલ કેન્દ્રીય બજેટને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે જણાવ્યુ કે આ બજેટ આગામી સમયમાં જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે તેને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યુ છે. બજેટમાં ગરીબ કલ્યાણ લોકો માટે અને મોંઘવારીને નિયંત્રણ કરવા માટે કંઈપણ નથી.

(12:34 am IST)