Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

રાજસ્‍થાનમાં કોટાની હોસ્‍પિટલમાં થોડા વર્ષની તુલનામાં આ વર્ષે વધારે મોતઃ કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રી હર્ષવર્ધનની પ્રતિક્રિયા

કોટા ( રાજસ્‍થાન) ની એક હોસ્‍પિટલમાં ૧૦૦ નવજાતના મોત પછી કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રી હર્ષવર્ધનએ કહ્યું મે મુખ્‍યમંત્રી અશોક ગહલોતને પત્ર લખી મામલાની તપાસ કરવાનો અનુરોધ કર્યો છે.

એમણે કહ્યું અમે એમને દરેક રીતે સહયોગનુ આશ્વાસન આપ્‍યું છે છેલ્લા થોડા વર્ષોની તુલનામાં આ વર્ષે મોતની સંખ્‍યા નિતિ રૂપથી વધારે છે.

મીડિયાએ કહ્યું કોટામાં નવજાતોની મોત પર અમે સંવેદનશીલ છીએ. સીએમએ કહ્યું દબાવમાં આવ્‍યા વગર તથ્‍ય બતાવો.

(11:11 pm IST)