Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

કોરોના મહામારીનો ધ્યાને લઇ જોધપુર કોર્ટે સલમાન ખાનને હાજર રહેવામાંથી મુક્તિ આપી

સુનાવણી માટે મુસાફરી કરવી તે ખાન માટે જોખમી બની શકે છે

મુંબઈ : કાળીયાર હરણના શિકાર મામલામાં ૫ વર્ષની થયેલ જેલ સજા વિરુદ્ધ કરવામાં આવેલ આપીલની સુનાવણી દરમિયાન અભિનેતા સલમાનખાનને હાજર રહેવામાંથી જોધપુર કોર્ટે મુક્તિ આપી છે.   સલમાનના વકીલે મુંબઈ, જોધપુરમાં 'વધતા જતા' કોવિડ -19 કેસો ટાંક્યા હતા અને કહ્યું હતું કે સુનાવણી માટે મુસાફરી કરવી તે ખાન માટે જોખમી બની શકે છે.

(7:11 pm IST)