Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

હર હર મહાદેવ... કાશી વિશ્વનાથ મંદિરે પૂજા કરતાં નરેન્દ્રભાઈ

નવી દિલ્હીઃ ગઈકાલે દેવદિવાળીના દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરપ્રદેશના વારાણસી સ્થિત કાશી વિશ્વનાથ મંદિરે પૂજા- અર્ચના કરી હતી. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્રભાઈએ રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાના ૭૩ કિ.મી. લાંબા વારાણસી- પ્રયાગરાજ સિકસલેન માર્ગનું પણ ઉદ્દઘાટન કર્યુ હતું.

(12:52 pm IST)