Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017


૨૦૦ વર્ષ બાદ પહેલીવાર કોઈ જાપાની સમ્રાટ પદ છોડશે

જાપાનના ૮૩ વર્ષીય સમ્રાટ અકિહિતો ૩૦ એપ્રિલ, ૨૦૧૭ના રોજ પદ છોડશે અને તેમના ૫૭ વર્ષીય પુત્ર ક્રાઉન પ્રિન્સ નારૂહિતો બીજા દિવસે રાજગાદી સંભાળશે : હાર્ટ સર્જરી અને કેન્સરની સારવાર દરમિયાન સમ્રાટ અકિહિતોએ ૨૦૧૬માં એક વિડીયો જારી કરી રાજગાદી છોડવાની ઇચ્છા વ્યકત કરી હતી : અકિહિતો ૨૦૦ વર્ષોમાં પદનો ત્યાગ કરનાર પ્રથમ જાપાની સમ્રાટ છે

 

(4:46 pm IST)