Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

શિવસેનાને મોટો ઝટકોઃ અજીત પવારએ કહ્યું વિપક્ષમાં બેસસે એનસીપી અને કોંગ્રેસ

મહારાષ્ટ્રમાં  સરકારના ગઠનના મુદા પર ભાજપા અને શિવસેનાનીે રસાકસી વચ્ચે એનસીપી નેતા અજીત પવારએ કહ્યું છે કે એમની પાર્ટી અને સહયોગી દલ કોંગ્રેસ વિપક્ષમાં બેસસે. શરદપવારએ કહ્યું કે ચૂંટણીના પરિણામોથી સાફ થયુ છે કે એમને વિપક્ષમાં બેસવાનો જનાદેશ મળ્યો છે અને તે એમજ કરશે.

 પવારએ શિવસેના અને ભાજપા વચ્ચે શરૂ થયલ વાતચીત પર કંઇપણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યાે છે. એમણે કહ્યું કે ભાજપા અને શિવસેના સરકારના ગઠન પર ચર્ચા કરવા કોઇ નિષ્કર્ષ પર પહોંચી શકે છે. એનસીપી, કોંગ્રેસ અને અન્ય સહયોગીઓ ફસલ ખરાબ થવાને કારણે રાજયપાલને મળવાના છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ, પૂર્વ મુખ્યમંત્રી અશોચ ચવાણ, અને પૃથ્વીરાજ ચૌહાણ એ શરદ પવારની મુલાકાત કરી હતી. સોનિયા ગાંધી સાથે દિલ્લીમાં મુલાકાત કરશે.

(9:40 pm IST)