Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ભીમા કોરેગાંવ હિસ્સા મામલામાં ગૌતમ નવલખાની નજરબંધી દૂર

દિલ્હી હાઇકોર્ટએ ભીમા કોરેગાંવ હીંસા મામલામાં પકડાયેલ સામાજીક કાર્યકર્તા ગૌતમ નવલખાની નજરબંધી હટાવી લીધેલ છે. કોર્ટે નવલખાને ર૪ કલાક થી વધારે સમય માટે હીરાસતમાં રાખેલ જે વ્યાજબી નથી.આ મામલામાં મહારાષ્ટ્ર પોલીસ ર૮ ઓગષ્ટે ગૌતમ નવલખા- સુધા ભારદ્રાજ,વરવરા રાવ, અરુણ ફરેરિયા  અને વરનોન ગોંજાલવેસની ગીરફતાર કરેલ હતા.

(12:37 am IST)