Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

યુપીમાં બ્રાહ્મણોનું શોષણ થાય છે વિવેક તિવારીના મોત પર માયાવતીના પ્રહારો

યુપીના લખનૌમાં વિવેક તિવારીના મોતના મામલે બસપા પ્રમુખ માયાવતીએ કહ્યું કે  રાજયમાં બ્રાહ્મણોનું શોષણ થઇ રહ્યુ છે. અને એવું લાગે છે કે કાનૂન વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. માયાવતીએ કહ્યું કે જો પોતે મુખ્યમંત્રી હોત તો પહેલા પોલીસ સામે કાર્યવાહી કરત અને ત્યારબાદ પીડીત પરિવારને મળત.

(12:30 am IST)