Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

હાર્દિક પટેલના સમર્થનમાં કન્હૈયાકુમારે કર્યું ટ્વીટ :તબિયત બગડવા છતાં સંઘર્ષ ચાલુ કારણ કે કરોડો યુવાઓનો અવાજ

નવી દિલ્હી :પાસના કન્વીનર હાર્દિક પટેલના સમર્થનમાં JNUના પૂર્વ વિદ્યાર્થી તેવા કન્હૈયા કુમારે પણ ટ્વિટ કરીને જણાવ્યું કે હાર્દિક ભગત સિંહની સાથે ગાંધીના રસ્તે પણ ચાલવાની વાત કરી રહ્યો છે.

 સરકારી નીતિઓથી બેહાલ કુષિ જાતિઓ માટે બાબા સાહેબના સામાજીક ન્યાયને લાગુ કરવા માટે છેલ્લા 8 દિવસથી ઉપવાસ કરી રહ્યો છે. તબિયત બગડવા છતાં પણ તેનો સંધર્ષ ચાલુ છે. કારણ કે તેમાં કરોડો યુવાઓનો અવાજ સામેલ છે.

(8:29 pm IST)