Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

ચુકાદો કોઈપણ આવે તો પણ અયોધ્યામાં રામ મંદિર બનીને જ રહેશે :વિનય કટિયાર

નવી દિલ્હી :ભાજપના સાંસદ વિનય કટિયારે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટ કોઈપણ પ્રકારનો ચૂકાદો આપશે તો પણ અયોધ્યામાં રામ મંદિર બનીને રહેશે. કટિયારે કહ્યું કે, અમે કોર્ટના ચૂકાદા પર નિર્ભર નથી. પરંતુ અમારી તાકાત હિન્દુ અને રામ ભક્ત છે. આ તાકાતના આધારે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થશે.

(8:57 am IST)