Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ભારતના એકમાત્ર સંસ્કૃત દૈનિક અખબારના તંત્રી સંપથકુમારનું નિધન

મૈસુર તા. ૧: ભારતના એકમાત્ર સંસ્કૃત દૈનિક અખબાર સુધર્મના છેલ્લા ૩૧ વર્ષથી તંત્રી તરીકે કાર્યરત સંપથકુમારનું હૃદયરોગના હુમલાના કારણે નિધન થયું છે તેઓ ૬૪ વર્ષના હતા. દેશભરમાં તેઓની ૩પ૦૦ નકલ હતી. તેમણે ઓનલાઇન એડીશન પણ લોન્ચ કરેલ. સંપથકુમારે ર૦૦૯માં સંસ્કૃત કેલેન્ડર પણ બનાવ્યું હતું. ગત વર્ષે તેમને પદ્મશ્રીનું સન્માન પણ આપવામાં આવેલ.

(3:46 pm IST)