Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

દિલ્લી અને કેન્દ્ર સરકારના સંયુકત પ્રયાસોથી કોરોના પર નિયંત્રણ મેળવી શકાયુઃ મુખ્યમંત્રી કેજરીવાલની પ્રતિક્રિયા

નવી દિલ્લીઃ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ કહ્યુ કે દિલ્લી સરકાર કેન્દ્ર અને અન્ય સંગઠનોના સંયુકત પ્રયાસોથી કોવિડ-૧૯ની સ્થિતિ અત્યારે નિયંત્રણમાં આવી ગઇ છે. પણ એમણે લોકોને આગ્રહ કર્યો કે સામાજિક અને વ્યકિતગત વ્યવહારમાં કોઇપણ ભૂલથી કેસોમાં ફરી વધારો થઇ શકે છે.

(9:57 pm IST)