Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

સિંગાપોરથી ઓકિસજનના કન્ટેનર ભારત મોકલાયા

ભારતીય વાયુસેનાના સી-૧૭માં સિંગાપોરથી પાનાગઢ (પશ્ચિમ બંગાળ) જવા ચાર ક્રિઓજેનિક ઓકિસજન કન્ટેનરોને એરલિફટ કરી મોકલાયા. સિંગાપોરથી વધુ ૪ ક્રાયોજેનિક ઓકિસજન કન્ટેનરની એરલિફટની કામગીરી ચાલુ હોવાનું ભારતીય વાયુસેનાએ જણાવ્યું હતું.

(12:45 pm IST)