Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે વધુ 4 લોકોના મોત: મૃત્યુઆંક 16 થયો

 

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે અહીં વધુ 4 લોકોના મોત નિપજ્યા હતા, તમામ લોકો મુંબઇના હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત કોરોના વાયરસને કારણે થયાં છે.

(11:34 pm IST)