Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

કોરોના વાયરસના કારણે ૪૦૦ તીર્થયાત્રિયોને શેલ્ટર હોમમાં શિફટ કરવામા આવ્યા

જમ્મુઃ કટરામા વૈશ્ણોદેવીની તીર્થયાત્રા પર ગયેલા લગભગ ૪૦૦ તીર્થયાત્રી જમ્મુમાં શિવમંદિર રેલ્વે સ્ટેશન પાસે ફસાયા હતા.

રર માર્ચના કટરાથી લગભગ ૫૦ કિલોમીટરની દૂરી પર એમની ટ્રેનો રદ કરવામા આવી હતી. એમને ૨૮ માર્ચના કેરન બનતાલાબના એક શેલ્ટરમા શિફટ કરવામા આવ્યા.

(11:26 pm IST)