Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

કોરોના દર્દીઓની સેવા કરતા કોઇપણ કર્મચારી શહીદ થાય તો દિલ્લી સરકાર એમના પરિવારને ૧ કરોડની સન્માન રાશી આપશેઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઘોષણા

ન્યુ દિલ્લીઃ કોરોના દર્દીઓની સેવા કરતા કોઇપણ કર્મચારી ચાહે સફાઇ કર્મચારી હોય ડોકટર હોય નર્સ હોય ચાહે સરકારીમાં હોય આ પ્રાઇવેટમાં કોરોનાના કારણે શહીદ થાય તો દિલ્લી સરશકાર એમના પરિવારને ૧ કરોડની સમ્માન રાહી આપશે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઘોષણા.

(11:25 pm IST)