Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

વિશાખા પટનામમાં કોરોના વાયરસના ૪ નવા પોઝીટીવ કેસ : નિજામુદ્દીન મરકજમાં સામેલ થયા હતા

 વિશાખાપટ્ટનમઃ  વિશાખાપટ્ટનમમાં  પ્રશાસનએ કહ્યું  વિશાખાપટ્ટનમમાં ૪ નવા કોરોના વાયરસ પોઝીટીવ કરેસ સામે આવ્યા છે. તે દિલ્લીના નિજામુદ્દીનમાં મરકજ સભામાં સામેલ થયા હતા.

અમે આ લોકોનો અને અન્ય લોકોનો પતો લગાવવાની કોશિશ કરી રહ્યા છીએ જે આ સભામાં સામેલ હતાં. આંધ્રપ્રદેશમાં કુલ પોઝીટીવ મામલાની સંખ્યા વધીને ૪૪ થઇ ગઇ છે.

(9:30 pm IST)