Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

નિઝામુદ્દીન મરકઝમાથી 2361 લોકોને બહાર કાઢ્યા :36 કલાક સુધી ઓપરેશન ચાલ્યું: મનીષ સીસોદીયા

તેમાંથી 617 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા અન્યને આઇસોલેશનમાં રાખ્યા

નવી દિલ્હી : દિલ્હીનાં ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ કહ્યું કે, નિઝામુદ્દીનનાં મરકઝથી અત્યાર સુધી 2361 લોકોને બહાર કાઢવામાં આવ્યાં છે. જે માટે 36 કલાક ઓપરેશન ચાલ્યું. આમાંથી 617 લોકો હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે. અન્ય લોકોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યાં છે

(12:44 pm IST)