Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના ૪૨,૭૮૮ નમુનાનુ પરિક્ષણ કરવામાં આવ્યુઃ ICMR

ન્યુ દિલ્લીઃ આઇસીએમચારના વૈજ્ઞાનિક આર ગંગા પેડકરએ બતાવ્યુ અત્યાર સુધી અમે ૪૨,૭૮૮ નમૂનાનુ પરીક્ષણ કર્યુ છે. કલાકે ૪૩૪૬ નમુનાનુ પરિક્ષણ કરવામા આવ્યુ જે અમારી ક્ષમતનુ ૩૬ ટકા પ્રતિનિધિત્વ કરે છે.

૧૩ પ્રયોગ શાળાઓને કાર્યાત્મક બનાવવામા આવી છે. ૪૦ ખાનગી પ્રયોગશાળાઓને અનુમતિ આપવામા આવી છે કાલે ખાનગી પ્રયોગ શાળામા ૩૯૯ રોગીઓનુ પરીક્ષણ કરવામા આવ્યું.

(12:00 am IST)