Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

દિલ્લી સરકારએ નિજામુદીન મરકજ મામલામાં FiR દાખલકરવા માટે એલજીને પત્ર લખ્‍યોઃ દિલ્લી સી.એમ. અરવિંદ કેજરીવાલ

ન્‍યુ દિલ્લીઃ દિલ્લી સી.એમ. અરવિંદ કેજરીવાલએ કહ્યું કે દિલ્લી સરકારએ નિજામુદીન મરકજ મામલામાં એફ.આઇ.આર. દાખલ કરવા માટે ઉપ રાજયપાલને પત્ર લખ્‍યો હતો, મને પુરી આશા છે કે તે આ મામલામાં જલ્‍દી આદેશ કરે. જો કોઇ અધિકારી તરફથી કોઇ લાપરવાહી જોવામાં આવશે તો એના વિરૂધ્‍ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.

(12:00 am IST)