Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

અલ્પ સંખ્યકોને સેકન્ડ કલાસ નાગરિક બનાવવા માટે લાવવામાં આવ્યા સીએએ-એનઆરસીઃ કેરલ સીએમની પ્રતિક્રિયા

        કેરળના મુખ્યમંત્રી પી. વિજયનએ વિધાનસભામાં નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ) વિરૂદ્ધ પ્રસ્તાવ લાવતા કહ્યું કે આ કાનૂન અને રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (એનઆરસી) અલ્પસંખ્યકોને સેકન્ડ કલાસ નાગરિક બનાવવા માટે લાવવામાં આવ્યા છે.

        વિજયનએ કહ્યું હુ સાફ કહુ છુ કે કેરળમ કોઇ ડિટેંશન સેન્ટર નહી બને વિધાનસભામાં મંગળવારના પ્રસ્તાવ પાસ કરી દેવામાં આવ્યો. કેરલનુ ધર્મનિરપેક્ષતાને લઇ લાંબો ઇતિહાસ રહ્યો છે.

(12:00 am IST)