News of Thursday, 31st May 2018
બેલ્જીયમમાં કેદીએ ચારનો ભોગ લીધો
નવી દિલ્હી: બેલ્જીયમમાં ફર્લો પર રહેવા દરમિયાન એક કેડીએ 4 લોકોની હત્યા કરી હોવાનું જાણવામાં આવી રહ્યું છે અભિયોજકે જણાવ્યું હતું કે તેને આ હત્યા આતંકવાદથી પ્રભાવિત થઈને કરી હતી તેમને વધુમાં જણાવ્યું કે તેનો ઈરાદો આગળ નુકશાન પહોંચાડવાનો હતો અધિકારીઓ તેના સંભવિત સાથીઓની તપાસ કરી રહ્યા છે અને આ ઘટનાની જવાબદારી આઈએસે લીધી છે.
(6:31 pm IST)