દેશ-વિદેશ
News of Thursday, 31st May 2018

બેલ્જીયમમાં કેદીએ ચારનો ભોગ લીધો

નવી દિલ્હી: બેલ્જીયમમાં ફર્લો પર રહેવા દરમિયાન એક કેડીએ 4 લોકોની હત્યા કરી હોવાનું જાણવામાં આવી રહ્યું છે અભિયોજકે જણાવ્યું હતું કે તેને હત્યા આતંકવાદથી પ્રભાવિત થઈને કરી હતી તેમને વધુમાં જણાવ્યું કે તેનો ઈરાદો આગળ નુકશાન પહોંચાડવાનો હતો અધિકારીઓ તેના સંભવિત સાથીઓની તપાસ કરી રહ્યા છે અને ઘટનાની જવાબદારી આઈએસે લીધી છે.

(6:31 pm IST)