દેશ-વિદેશ
News of Monday, 30th July 2018

નાઈજિરીયાની સેનાએ બોકો હરામના 16 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા

નવી દિલ્હી: નાઈજિરીયાની સેનાએ બોકો હરામના ઓછામાં ઓછા 16 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે સેનાની જનસંપર્ક ઈકાઈમાં ઉપનિર્દેશક કર્નલ ઓનએમાં નવાચુકવુંએ વાતની જાણકારી આપતા જણાવ્યું છે કે વિદ્રોહીઓએ મોનગુના ગામના મૈરારી વિસ્તારમાં હુમલો કર્યો હતો અને હુમલાના જવાબમાં સેનાએ અને વાયુ સેનાએ ઓછામાં ઓછા 16 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે.

(3:39 pm IST)