દેશ-વિદેશ
News of Wednesday, 30th May 2018

જાપાનમાં પર્યટકોને 77 હજાર બૌદ્ધ મંદિરમાં રહેવા માટે સુવિધા મળશે

નવી દિલ્હી: જાપાનમાં આવનાર પર્યટકો માટે રાહતના સમાચાર મળ્યા હોવાનું જાણવામાં આવી  હજાર રહ્યું છે હવે  જાપાનના 77 હજાર મંદિરો તથા બૌદ્ધ મઠમાં આવનાર પર્યટકો માટે રાતમાં રોકાવવાની સુવિધા મળી શકશે નિયમમાં બદલાવ બાદ સંભવ બનશે અત્યાર સુધી જાપાની મંદિરોમાં ખુબજ ઓછી જગ્યા પર રહેવા માટે રૂમ આપવામાં આવતા હતા જેને શુકુબાઓના નામથી ઓળખવામાં આવતા હતા શુકુબાઓમાં સામાન્ય રીતે સુવાની જગ્યા અને શાકાહારી ભોજન આપવામાં આવતું હતું.

(6:23 pm IST)